Namo Saraswati Yojana: નમો સરસ્વતી યોજના હેઠળ વિદ્યાર્થીને ભણવા માટે મળશે રૂપિયા 25,000 ની સહાય, જાણો શું છે પ્રોસેસ

નમો સરસ્વતી યોજના

નમો સરસ્વતી યોજના: ગુજરાત સરકાર દ્વારા નમો સરસ્વતી યોજના શરૂ કરવામાં આવી છે, આ યોજના હેઠળ સરકાર કન્યાઓને રૂ. 25 હજાર સુધીની શિષ્યવૃત્તિ આપે છે જે સીધી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે, આ યોજના માટે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. ગુજરાત સરકારે છોકરીઓને અભ્યાસમાં પ્રોત્સાહિત કરવા … Read more