Ayushman Card: આયુષ્માન કાર્ડ યોજના હેઠળ રૂપિયા 5 લાખ સુધી મફત સારવાર, તમે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ મેળવી શકશો

આયુષ્માન કાર્ડ યોજના ગુજરાત

આયુષ્માન કાર્ડ યોજના : કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોના આર્થિક રીતે નબળા વર્ગો માટે આયુષ્માન કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકાર લાભાર્થીઓને ₹5,00,000 સુધીનો મફત આરોગ્ય વીમો આપે છે. અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ નાગરિકોના આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવ્યા છે. જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો તમારે … Read more